વિંછીયા મુકામે બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણી - At This Time

વિંછીયા મુકામે બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણી


વિંછીયા મુકામે 14 એપ્રિલ એટલે કે મહા માનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિંછીયા ની અંદર સર્વ જ્ઞાતિજનોને સાથે રાખી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી સાથોસાથ સમાજની અંદર શિક્ષણ વધે વ્યસનનો ત્યાગ થાય કુરિવાજો દૂર થાય અંધ શ્રદ્ધા દૂર થાય જેવા અનેક મુદ્દાઓની આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી સર્વ સમાજ સાથે મળી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી વિછીયા મુકામે ઉજવવામાં આવી જેમાં રાજ ગ્રુપના સ્થાપક મુકેશભાઈ રાજપરા દીપકભાઈ ઘુઘલ રત્નાભાઇ ચાવડા રસિકભાઈ કાણોતરા દિલીપભાઈ પરમાર વગેરે આગેવાનો જોડાણા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.