પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનમંદિર વિદ્યાપીઠ તરઘરા માં કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું - At This Time

પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનમંદિર વિદ્યાપીઠ તરઘરા માં કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું


પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનમંદિર વિદ્યાપીઠ તરઘરા માં કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

તાજેતરમાં તારીખ 29/09/22 ને ગુરુવાર ના રોજ . આંતર શાળા કક્ષાએ કરાટે સ્પર્ધા નું આયોજન જ્ઞાનમંદિર વિદ્યાપીઠમાં સ્પોર્ટ્સ કરાટે એસોસિયન ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ હોશ ભેર ભાગ લીધો અને બાળકોને પ્રથમ, દ્વિતીય, અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરવા બદલ સંસ્થાના આચાર્ય બી.જી બારૈયા સાહેબ, શિક્ષકગણ અને કરાટે કોચ રાઠોડ લાલજીભાઈ ના હસ્તક દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર અને પ્રથમ ક્રમાંક મેળવેલ દરેક વિદ્યાર્થીને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. ક્રમાંક મેળવેલ દરેક વિદ્યાર્થીઓને કોચ લાલજીભાઈ રાઠોડ\ ટીમ ને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.