અયોધ્યા મુકામે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન ના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 1008 હવન કુંડી મહાયજ્ઞ માં જતાં કીર્તિરાજસિંહ રાઠોડ નું સન્માન કરતા ખંભાળિયા સલાયાના આગેવાનો - At This Time

અયોધ્યા મુકામે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન ના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 1008 હવન કુંડી મહાયજ્ઞ માં જતાં કીર્તિરાજસિંહ રાઠોડ નું સન્માન કરતા ખંભાળિયા સલાયાના આગેવાનો


અયોધ્યા મુકામે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન ના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 1008 હવન કુંડી મહાયજ્ઞ માં જતાં કીર્તિરાજસિંહ રાઠોડ નું સન્માન કરતા ખંભાળિયા સલાયાના આગેવાનો

આયોધ્યા મુકામે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી રામભદ્રાચાર્યજી દ્વારા કરવામાં આવનાર 1008 હવનકુંડી મહાયજ્ઞમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી જેમને સ્થાન મળ્યું એવા શ્રી કીર્તિ રાજ સિંહ રાઠોર આયોધ્યાં જવા નીકળેલ ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના મહામંત્રી યુવરાજસિંહ વાઢેર જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર તથા સલાયા શહેર ભાજપ મહામંત્રી શ્રી લાલજીભાઈ ભૂવા મે ખંભાળિયા ભાજપના અગ્રણી અશોક ભાઈ કાનાણી દ્વારા તેમનું સન્માન કરાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.