લાઠી અમરેલી ના સેવાભાવી સામાજિક સહકારી અગ્રણી સ્વ.ચંદુભાઈ સંઘાણી ની સ્મૃતિ માં પક્ષી માળા વિતરણ - At This Time

લાઠી અમરેલી ના સેવાભાવી સામાજિક સહકારી અગ્રણી સ્વ.ચંદુભાઈ સંઘાણી ની સ્મૃતિ માં પક્ષી માળા વિતરણ


લાઠી અમરેલી ના સેવાભાવી સામાજિક સહકારી અગ્રણી સ્વ.ચંદુભાઈ સંઘાણી ની સ્મૃતિ માં આજ સવારે ૯ થી ૧૧ કલાક સુધી ચાવંડ દરવાજા પાસે લાઠી ખાતે સેવા ટ્રસ્ટ અમરેલી અને સહયોગી સંસ્થા કેસરી ક્લબ ઓફ લાઠી દ્વારા ચકલી ના માળા નું વિતરણ કરવામાં આવેલ. ચાલો સૌ સાથે મળી ને પક્ષીઓ માટે એક ભગીરથ કાર્ય માં જોડાઈ અને અબોલાને ધગધગતી ગરમી માં આશરો આપીએ..

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.