અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા - At This Time

અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા


તેમજ દાતાશ્રીઓ ની મદદથી આજે દિપાવલીના પર્વ નિમિત્તે ગરીબ જરુરીયાત મદ પરીવાર ના અંદાજીત 400‌ લોકોને મીઠાઈના પેકેટ તેમજ જલેબી અને ચોળાફળી ના પેકેટ તથા નાના બાળકોને ફટાકડાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અમારી સંસ્થા દાતા શ્રી ઓ ની મદદથી ચાલેછે અન્ન દાન મહાદાન ગ્રુપ દાતાશ્રી ઑ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.