જિલ્લામાં આર્યુવેદિક અધિકારીઓની જગ્યા ભરવા માગ - At This Time

જિલ્લામાં આર્યુવેદિક અધિકારીઓની જગ્યા ભરવા માગ


કેન્દ્ર સરકારે દરેક જિલ્લામાં આયુર્વેદિક હોસ્પિટલો અને પ્રજાને આયુર્વેદિક ટ્રીટમેન્ટ નો લાભ મળે તે માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. પરંતુ ઉત્તર ગુજરાતના એકપણ જિલ્લામાં આયુર્વેદિક અધિકારીની જગ્યા ભરાઈ નથી. જેના કારણે આયુર્વેદિક દવાઓ ઉપર નિર્ધારિત દર્દીઓને દવા લેવા માટે દૂર દૂર સુધી જવું પડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.