મોડાસા આર્ટ્સ કોલેજમાં ઉમાશંકર જોષીની 112મી જન્મજયંતિ નિમિત્તે વ્યાખ્યાન યોજાયું - At This Time

મોડાસા આર્ટ્સ કોલેજમાં ઉમાશંકર જોષીની 112મી જન્મજયંતિ નિમિત્તે વ્યાખ્યાન યોજાયું


શ્રી. મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી. એસ.કે.શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ. એમ. આર્ટ્સ કૉલેજ મોડાસામાં ઉમાશંકર જોષીની 112મી જન્મજયંતિ નિમિત્તે વ્યાખ્યાન નું આયોજન ગુજરાતી વિભાગીય અધ્યક્ષ ડૉ. મરીનાબેન ચૌહાણે સર્વત્ર ઉમાશંકર જોશી વિશે માનનીય વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાનમાળા માં ગુજરાતી વિષય ના વિદ્યાર્થીઓએ  ઉમાશંકર જોષી ના સહિત્ય પર પોતાના વિચારો રજૂ કર્યા સાથે મંડળ ના ઉપપ્રમુખ મહેન્દભાઈ શાહે હાજર રહેલ વિદ્યાર્થીઓ ને આશિર્વચન આપ્યા હતા. કૉલેજ ના આચાર્ય ડૉ. દિપકભાઈ જોષીએ ઉમાશંકર જોષી ની કૃતિઓનું રસપાન કર્યુ સમગ્ર કાર્યક્રમ નું આભાર દર્શન ગુજરાતી વિભાગના અધ્યાપક પ્રો.જી. એમ. ચૌધરીએ કર્યું હતું 

9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.