કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામમાં જસદણ વિછીયા તાલુકાના 30 સરપંચોએ વિકાસ કામનું નિરીક્ષણ કર્યું માર્ગદર્શન મેળવી તેમને ગ્રામ પંચાયતોમાં અમલી વારી કરવી કામો હાથ ધરાશે - At This Time

કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામમાં જસદણ વિછીયા તાલુકાના 30 સરપંચોએ વિકાસ કામનું નિરીક્ષણ કર્યું માર્ગદર્શન મેળવી તેમને ગ્રામ પંચાયતોમાં અમલી વારી કરવી કામો હાથ ધરાશે


કોડીનાર પંથકના વિઠ્ઠલપુર ગામમાં વિવિધ વિકાસના કામો ને લઈ જાણીતું બન્યું છે અને પૂર્વ સરપંચ પ્રતાપભાઈ મહિડા ના નેતૃત્વમાં અનેક વિકાસ કામો થયા છે તેમજ ગામની વિવિધ એવોર્ડ થી સન્માનિત પણ કર્યું છે

ત્યારે અહીં વિવિધ ગામના સરપંચ અશોક મુલાકાત લેતા હોય છે જ્યારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિવિધ ગામોના સરપંચો આ ગામની મુલાકાતે આવ્યા હતા આ તો કે

સરપંચ પ્રતિ નિધિ બાબુભાઈ અને ઉપસરપંચ હાજર રહ્યા હતા જેમાં ગામે કરેલ કામનું નિરીક્ષણ કર્યું અને પૂર્વ સરપંચ પરતાપભાઈ દ્વારા પંચાયતી રાજ અને વિવિધ યોજનાકીય કામો ગ્રાન્ટો વિશે માહિતગાર કર્યા હતા આમ વિઠ્ઠલપુર વિકાસના પંથે હોય વિવિધ ગામોને માર્ગદર્શન આપવી બીજા ગામોમાં પણ વિકસિત થાય તે માટે એક મોડેલ તરીકે નજરે પડે છે અને પૂર્વ સરપંચ પ્રતાપભાઈ નું માર્ગદર્શન મેળવી આગામી દિવસોમાં આ ગામોમાં પણ કંઈક અલગ કામો કરી વિકાસ ના રહી આગળ વધીને તેમ વ્યક્ત કરી હતી

રિપોર્ટર ભરતસિંહ દાહીમાં
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.