ધારાસભ્ય માનસિંહ ચૌહાણ એ વરઘોડામાં અકસ્માત મો ઇજા પામેલા દર્દીઓની હોસ્પિટલમાં મુલાકાત લીધી - At This Time

ધારાસભ્ય માનસિંહ ચૌહાણ એ વરઘોડામાં અકસ્માત મો ઇજા પામેલા દર્દીઓની હોસ્પિટલમાં મુલાકાત લીધી


બાલાસિનોર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ સાહેબ ગત મોડી રાત્રીના સુમારે બાલાસિનોર વાઘેલા સમાજ ના લગ્ન પ્રસંગ ના વરઘોડામાં થયેલ અકસ્માતમાં ઇજા પામેલ દર્દીઓની હોસ્પિટલમાં મુલાકાત લઇ તેમના સ્વજનો ને શાંતવના પાઠવી હતી

ગત મોડી રાત્રીના સુમારે બાલાસિનોર વાઘેલા સમાજ ના લગ્ન પ્રસંગ ના વરઘોડામાં થયેલ અકસ્માતમાં ઇજા પામેલ દર્દીઓની હોસ્પિટલમાં મુલાકાત લઇ તમામ દર્દીઓ ના ખબર અંતર લીધા હતા અને અને હોસ્પિટલના સત્તાધીશોને જરૂરી સૂચનો પણ આપ્યા હતા

શ્રી ધારાસભ્ય માનસિંહ ચૌહાણ એ પોતાના મત વિસ્તારનો બનેલ ઘટનાને ગંભીરતા લઈને કલેક્ટર શ્રી મહીસાગરને અને રાજ્ય સરકારમાં પોતાનો લેટર પેડ લખીને ઘટનામાં મૃત્યુ પામનાર તેમજ ઇજાગ્રસ્તોને યોગ્ય વળતર મળે તેવી ભલામણ ધારાસભ્ય શ્રી બાલાસિનોરે કરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.