પાટડીના અણમોલ સાહિત્ય રત્ન એવા કવિ દાદુભાઇ રબારીને 'વઢીયાર સાહિત્ય રત્ન 2023' એવોર્ડથી સન્માનિત કરાયા. - At This Time

પાટડીના અણમોલ સાહિત્ય રત્ન એવા કવિ દાદુભાઇ રબારીને ‘વઢીયાર સાહિત્ય રત્ન 2023’ એવોર્ડથી સન્માનિત કરાયા.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વઢીયાર સાહિત્ય મંચ દ્વારા વઢીયાર પંથકના સાહિત્યમાં શ્રેષ્ઠ અને દીર્ઘકાલીન યોગદાન બદલ પાટડીની ધરતીના અણમોલ સાહિત્ય રત્ન એવા કવિ શ્રી દાદુભાઇ રબારીને વઢીયાર સાહિત્ય રત્ન 2023' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે વઢીયાર સાહિત્ય મંચના પ્રમુખ કિશોરભાઈ ઠક્કર, મહામંત્રી રઘુભાઈ રબારી, ઉપપ્રમુખ નવઘણસિંહજી વાઘેલા અને કલ્પેશભાઈ રામાનુજ તેમજ મંત્રી મનુભાઈ ઠાકોર સહિતના સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.