ગાંભોઈમાં હડકાયા કૂતરા એ ૧૦ લોકોને કરડતા ગ્રામજનો માટ નાસભાગ - At This Time

ગાંભોઈમાં હડકાયા કૂતરા એ ૧૦ લોકોને કરડતા ગ્રામજનો માટ નાસભાગ


માંડવી ચોકથી પાણીની ટાંકી સુધીના વિસ્તારમાં કૂતરા એ આતંક મચાવતા લોકોમા ભય. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા.
કૂતરાનો ભોગ બનેલા ઈજાગ્રસ્ત
૧. રીતસિંહ અબેસિંહ સોલંકી
૨. મહેશ રતુસિંહ મકવાણા
૩. પ્રેમાભાઈ ગંગારામ ખાટકી
૪. કિશન દેવાભાઈ વણઝારા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.