શ્રી સુરાપુરા ધામ ભોળાદ ભાલના આંગણે યોજાશે સાતમો પાટોત્સવ - At This Time

શ્રી સુરાપુરા ધામ ભોળાદ ભાલના આંગણે યોજાશે સાતમો પાટોત્સવ


ભાવનગર થી અમદાવાદ રોડ પર આવેલ પીપળી નજીકના ભોળાદ ગામ ખાતે આવેલ સુરાપુરા ધામ ખાતે સાતમા પાટોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે તડામાર તૈયારીઓ ચાલી રહી છે મળતી અનુસાર તા ૬/૪/૨૦૨૩ ને ગુરુવારના રોજ પાટોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે સવારના સમયે વિષ્ણુ યજ્ઞ રાખવામાં આવેલ છે સાથે સાંજના ૫ વાગે મહાપ્રસાદ નું આયોજન કરાયું છે અને રાત્રે બીજદાન ગઢવી હરિભાઇ ગઢવી જીગ્નેશ કવિરાજ આદિત્ય ગઢવી ગોવિંદભાઈ ગઢવી તેમજ ડો.રણજીતભાઇ વાંક જેવા ધુરંધર કલાકારો ના મુખે શૂરવીર વંદના નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.