શ્રી મુરલીધર વિધ્યામંદિર -અંજાર આહીર બોર્ડિંગ. ધોરણ 10(વર્ષ 2022-23) શાળા નું પરિણામ 85% નોંધાયો. - At This Time

શ્રી મુરલીધર વિધ્યામંદિર -અંજાર આહીર બોર્ડિંગ. ધોરણ 10(વર્ષ 2022-23) શાળા નું પરિણામ 85% નોંધાયો.


શ્રી મુરલીધર વિધ્યામંદિર -અંજાર આહીર બોર્ડિંગ. ધોરણ 10(વર્ષ 2022-23) શાળા નું પરિણામ 85% નોંધાયો.

કચ્છ આહીર મંડળ સંચાલિત શ્રી મુરલીધરવિધા મંદિર અંજાર આહીર બોર્ડિંગ માં ધોરણ 10નું વર્ષ 2022-23નું પરિણામ 85 ટકા આવ્યો છે. આ સંકુલમાં સમગ્ર ગુજરાત આહીર સમાજના વિદ્યાર્થીઓ અભ્યાશ કરી રહ્યા છે. હાલમાં ધોરણ 9 થી 12 સુધી નું એડમિસન ચાલુ છે.
કચ્છ આહીર મંડળ ના પ્રમુખ તેજાભાઈ કાનગડ. આ સંસ્થાના તમામ ટ્રસ્ટી મંડળ તેમજ કચ્છ આહીર સમાજના આગેવાનો તેમજ આહીર બોડીગ અંજાર શિક્ષક ગણ સ્ટાફે ધોરણ દસમા પાસ થયેલા વિધાર્થી ઓ ને શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટ -દિપક આહીર
9909724189


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.