માનગઢ ગામે શિવ કથા ની પુર્ણાહુતી - At This Time

માનગઢ ગામે શિવ કથા ની પુર્ણાહુતી


માનગઢ ગામે શિવ કથા ચાલતી હતી તે આજે પુર્ણાહુતી કરવા જઈ રહ્યા છે
હવે 3 દિવસ યજ્ઞ અને ઓમ હવન કરી ભગવાન શિવ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે માનગઢ ગામ સમસ્ત કરવામાં આવેલ શિવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગામેગામ થી પધારેલા મહેમાનો ને દરરોજ મહાપ્રસાદ આપવામાં આવતો હતો અને કથા દરમિયાન ઠંડા પાણીની શરબતની લચ્છીની તથા ઠંડી હવા માટે પાણીના ફુવારા ગોઠવવામાં આવ્યા હતા. આ માટે સમસ્ત માનગઢ ગામે પૂરી જયમત ઉઠાવી હતી અને આનો લાભ આજુબાજુના ગામ લોકોએ લીધો હતો તથા રસપાન કરી હતી


9879313440
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.