અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા નાના બાળકોને વેફરના પેકેટ નુ વિતરણ કરવામા આવ્યુ - At This Time

અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા નાના બાળકોને વેફરના પેકેટ નુ વિતરણ કરવામા આવ્યુ


અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા તેમજ દાતાશ્રીઓ ની મદદથી જળજળી અગિયારસ નિમિત્તે બરવાળા શહેરમાં આવેલ મુખ્ય કુમાર શાળા/ મિત્ર શાળા /તેમજ આઝાદ મેદાન /કેશવ નગર વિસ્તાર મા નાના 600 બાળકો ને બાલાજી વેફર ના પેકેટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું અમારી સંસ્થા દાતા શ્રી ઓ ની મદદથી ચાલેછે અન્ન દાન મહાદાન ગ્રુપ દાતાશ્રી ઑ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.