ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી. - At This Time

ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી.


ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી.
ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બીજી ઓક્ટોબરે સ્વચ્છતાના આગ્રહી, સત્ય અને અહિંસાના સાધક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે જિલ્લા ભાજપા પ્રમુખ અરવિંદભાઈ વનાળીયા, જિલ્લા મહામંત્રી બ્રિજરાજસિંહ ઝાલા, જિલ્લા મહામંત્રી ગૌતમભાઈ ખસિયા, બોટાદ શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ સાવલિયા, બોટાદ તાલુકા પ્રમુખ ભુપતભાઈ જાંબુકિયા, શહેર તેમજ તાલુકાના હોદ્દેદારોશ્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.