રાજકોટ મનપાના ઇતિહાસમાં 23 વખત જનરલ બોર્ડ ખંડિત થયું,બે સભ્ય ગેરલાયક ઠરતા ફરી ચૂંટણી યોજાશે - At This Time

રાજકોટ મનપાના ઇતિહાસમાં 23 વખત જનરલ બોર્ડ ખંડિત થયું,બે સભ્ય ગેરલાયક ઠરતા ફરી ચૂંટણી યોજાશે


મહાપાલિકામાં કોંગ્રેસ પક્ષના ચિહ્ન પર ચૂંટાઇને આવેલા અને આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયેલા કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા તથા કોમલબેન ભારાઇને સભ્યપદેથી ગેરલાયક ઠેરવવા શહેરી વિકાસ સચિવે કરેલા હુકમના પગલે હવે વિધાનસભાની ચૂંટણીઓ બાદ વોર્ડ નં.15ની બે બેઠકની પેટા ચૂંટણી આવશે તેવું લાગી રહ્યું છે. ગેરલાયક ઠરેલા સભ્યો હાઇકોર્ટમાં જવાના છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.