ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા રેઝાંગલા માં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી - At This Time

ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા રેઝાંગલા માં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી


ભાવનગર નજીકના ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા રેઝાંગલા ના જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી પૂરા ભારતમાં 18 નવેમ્બરના દિવસે રેઝાંગલા ના વીર શહિદોને શ્રદ્ધાંજલી અર્પણ થતી હોય છે ત્યારે ક્ષત્રિય આહીર સમાજ,યદુવંશીઓ માટે વિશેષ ગૌરવ લઈ શકાય એવી ઘટના બની હતી તે માટે રેજાંગલા ચોકી પર 18 નવેમ્બર 1962 ના દિવસે ચીને હુમલો કર્યો હતો 1300 થી વધારે ચીની સૈનિકો હતા સામે માત્ર 124 ભારતીય સૈનિક હતા તેમાંથી શહિદ થયેલા 114 જવાનો ક્ષત્રિય આહીર જ્ઞાતિ એટલે કે યાદવ હતા ભુંભલી ગ્રામજનો અને યુવાનો અને વડીલોએ શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.