ગોવર્ધનનાથજીની હવેલી ખાતે "નવરંગ" હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

ગોવર્ધનનાથજીની હવેલી ખાતે “નવરંગ” હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું


ગોવર્ધનનાથજીની હવેલી ખાતે "નવરંગ" હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું

હાલમાં ચાલી રહેલાં અધિક શ્રાવણ માસ દરમિયાન સમડી ફળિયા, અંકલેશ્વર સ્થિત ગોવર્ધનનાથજી હવેલી ખાતે નવરંગ હિંડોળાનું‌ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાનનાં હિંડોળાને વિવિધ પ્રકારની રંગબેરંગી એવી કુલ ૯ જેટલી પિછવાઈમાં ઝુલાવવામાં આવ્યાં હતાં. સ્વૈચ્છિક સેવાભાવી વૈષ્ણવોની અદ્ભૂત કલાકારીએ દર્શનાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. દર્શનાર્થીઓએ દર્શનનો લ્હાવો પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટ ભાવેશ મુલાણી,


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.