ડેમોનાં તળીયાં દેખાવવાની શરૂ, મહિનાના અંતમાં જળસંકટ ઘેરૂ બનશે - At This Time

ડેમોનાં તળીયાં દેખાવવાની શરૂ, મહિનાના અંતમાં જળસંકટ ઘેરૂ બનશે


સાબરકાંઠા-અરવલ્લીના ડેમોમાં સરેરાશ ૨૩ ટકા પાણીનો જથ્થો. જિલ્લાના મુખ્ય જળાશયોમાં એપ્રિલના મધ્ય ભાગમાં સરેરાશ માત્ર ૨૩ ટકા પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. કેટલાક જળાશયોમાંથી કેટલાક શહેરી વિસ્તારોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે પરંતુ જળાશયોમાં હવે પાણીનો નિમ્ન જથ્થો સંગ્રહીત છે. જેથી અનેક વિસ્તારોમાં એકાંતરે પાણી આપવું તેવી સ્થિતિ પેદા થઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.