*સાબરકાંઠા જીલ્લા ના હિંમતનગર પાણપુર પાટિયા એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઈદ એ મિલાદ નો તેહવાર ઉત્સાહ ભેર ઊજવવામાં આવ્યો - At This Time

*સાબરકાંઠા જીલ્લા ના હિંમતનગર પાણપુર પાટિયા એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઈદ એ મિલાદ નો તેહવાર ઉત્સાહ ભેર ઊજવવામાં આવ્યો


*સાબરકાંઠા જીલ્લા ના હિંમતનગર પાણપુર પાટિયા એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઈદ એ મિલાદ નો તેહવાર ઉત્સાહ ભેર ઊજવવામાં આવ્યો.
ઇસ્લામ ધર્મ નાં વડા હઝરત મોહંમદ પયગંબર સાહેબ નાં જન્મ દિવસ ની આજે હિંમતનગર પાણપુર પાટિયા માં ઉજવણી કરવામાં આવી હતી. ઈદ-એ-મિલાદ નિમિત્તે હિંમતનગર પાણપુર પાટિયા એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ન્યાજ નો પોગરામ રાખવામાં આવેલ હતો 6,000 થી વધુ માણસ છે જમ્યા હતા એકતા ચેરીટેબલ ટ્રસ્ટ અને બીજા ટ્રસ્ટના મેમ્બરો દ્વારા આયોજન ના કામમાં ખૂબ સહકાર આપ્યો હતો અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઇ બારોટ સાહેબ અને પોલીસ સ્ટાફ ટ્રાફિક વ્યવસ્થા કામગીરી માટે બહુ સારો સહકાર આપ્યો હતો આ કાર્યક્રમ બહુ શાંતિ પૂર્વક થયો હતો

હિંમતનગર શહેર તેમજ અન્ય વિસ્તારોમાં મુસ્લીમ સમાજ દ્વારા આજે સવારે જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં મુસ્લીમ બિરાદરો જોડાયા હતા

જુલુસ દરમિયાન સાબરકાંઠા પોલીસ દ્વારા ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું

રિપોર્ટર જાકિર મેમન સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.