કોઠી ગામે ખેતલીયાધામના બાપુ રામચરણ પામ્યા - At This Time

કોઠી ગામે ખેતલીયાધામના બાપુ રામચરણ પામ્યા


કોઠી ગામે ખેતલીયાધામના બાપુ રામચરણ પામ્યા

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કોઠી ગામેના શ્રી ખેતલીયાધામના તથા શ્રી પ.પૂ શ્રી ચેતનબાપુની વડવાળી જગ્યાના મહંતશ્રી સિતારામબાપુ તા.09/12/22 રામ ચરણ પામ્યા છે
જે સમાધી વિધિમા સંતો મહંતો હાજરી આપી હતી. તેની સમાધી વૈદિક મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવી હતી.

રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.