કોઠી ગામે ખેતલીયાધામના બાપુ રામચરણ પામ્યા
કોઠી ગામે ખેતલીયાધામના બાપુ રામચરણ પામ્યા
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કોઠી ગામેના શ્રી ખેતલીયાધામના તથા શ્રી પ.પૂ શ્રી ચેતનબાપુની વડવાળી જગ્યાના મહંતશ્રી સિતારામબાપુ તા.09/12/22 રામ ચરણ પામ્યા છે
જે સમાધી વિધિમા સંતો મહંતો હાજરી આપી હતી. તેની સમાધી વૈદિક મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવી હતી.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.