હળવદ ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો - At This Time

હળવદ ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો


ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વિધાનસભા બેઠક પર નૂતન વર્ષ ને અનુસંધાને કાર્યક્રમ યોજાય છે જેના ભાગરૂપે આજે હળવદ શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી ડો મહેન્દ્રભાઈ મુંજપરા, પૂર્વ રાજ્ય સભાના સાંસદ શંકરભાઈ વેગડ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ધાંગધ્રા હળવદ ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, હળવદ તાલુકા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ રાણા, મહામંત્રી ભરતભાઈ ઠાકોર, ઘનશ્યામભાઈ ગોહિલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, સહિત ગ્રામ્ય પંથકમાંથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા અને દિવાળી પર્વની શુભેચ્છા સંદેશ પાઠવવા નૂતન વર્ષને મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.