કડાણા ડેમ થી મહી નદીમાં 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે - At This Time

કડાણા ડેમ થી મહી નદીમાં 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે


કડાણા ડેમ માંથી અધધ પાણી છોડાશે.આમ કડાણા ડેમ માંથી 4 લાખ કયુસેક પાણી છોડાશે જયારે કડાણા ડેમ ના 11 ગેટ ખોલાશે અને મહિસાગર નદી કાંઠા ના 128 ગામો એલર્ટ રહેવા અપીલ.મહીસાગર નદી કીનારે ન જવા તંત્ર દ્રારા અપીલ.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.