જસદણના આટકોટ પી એસ આઈ કે પી મેતાની ભાયાવદર બદલી - At This Time

જસદણના આટકોટ પી એસ આઈ કે પી મેતાની ભાયાવદર બદલી


જસદણના આટકોટ પી એસ આઈ કે પી મેતાની ભાયાવદર બદલી

જસદણના આટકોટ પોલીસ મથકમાં લાંબા સમયથી ફરજ બજાવતા પી એસ આઈ કે પી મેતાની આજે ભાયાવદર ખાતે બદલી કરવામાં આવી હતી રાજકોટ જિલ્લામાં આજે જુદાં જુદાં પોલીસ મથકમાં ફરજ બજાવતાં ૧૧ પોલીસ અધિકારીઓની બદલી રાજકોટ જીલ્લા પોલીસ વડા શ્રી જયપાલસિંહ રાઠોડએ આજે કરી હતી તે પૈકી આટકોટ પોલીસ મથકના પી એસ આઈ તરીકે વીરપુરમાં ફરજ બજાવતા પી એસ આઈ જે એચ સિસોદિયાને આટકોટ મુકવામાં આવેલ હતાં.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.