નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા દોડ નું આયોજન કરાયું. - At This Time

નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા દોડ નું આયોજન કરાયું.


નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા દોડ નું આયોજન કરાયું.

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ના જન્મ દિવસ નિમિત્તે સરદાર પટેલ ની પ્રતિમા ની સાફ સફાઈ કરવામાં આવી હતી ત્યાર બાદ ઉપસ્થિત પ્રતિભાગીઓ દ્વારા એકતા દોડ કરવામાં આવેલ હતી.સદર કાર્યક્રમમાં મારુતિ આટોદરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ,અક્ષય પટેલ, ભરૂચ નગરપાલિકા,ઉપ પ્રમુખ, જૈનુલ આબેદીન સૈયદ, ડાયરેકટર, જન શિક્ષણ સંસ્થાન,
નેહરુ યુવા કેન્દ્રના સ્વયં સેવક દિવ્યજિત સિંહ ઝાલા, ડોલી કારડીયા, નેલશન સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.