અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડનગર માં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો - At This Time

અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડનગર માં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો


અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડનગર માં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો

વડનગર નગર માં એટલે વિષ્ણુ પુરી, દાદાજી કોમ્પલેક્ષ તથા કોલેજ ત્રણ રસ્તા વેપારી મિત્ર મંડળ દ્વારા તથા વડનગર મેઈન બજાર માં ટાવર ચોકમાં પણ રામધૂન નાચ ગાન સાથે આ જે વડનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતન માં ધાર્મિક તા નો મોહાલ અદભૂત નજારો જોવા મળ્યો છે શ્રી રામ જય રામ જય જય રામ સાથે લોકો નજારો જોવા મળ્યો હતો અને એવું કહેવાય છે કે ૫૦૦ વર્ષ નો આજનો ઐતિહાસિક માં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડનગર માં વેપારી મિત્ર મંડળ તથા વડનગર ૬ દરવાજા તથા દરેક મહોલ્લો તથા દરેક જગ્યાએ એટલે મંદિર ઓ માં રામધૂન તથા ભજન તથા ડી જે પર જય શ્રી રામ નારા સાથે સંગીત મય વાતાવરણ માં ધાર્મિક તા નો એક અંશ જોવા મળ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.