જેન શાશન પ્રભાવક પૂજ્ય અમીચંદજી મુનિ મહારાજ ના જીવન કવન ને તાદ્રશ્ય કરતા મિત જુઠાણી ક્રિનેશ અજમેરા હર્ષ વોરા - At This Time

જેન શાશન પ્રભાવક પૂજ્ય અમીચંદજી મુનિ મહારાજ ના જીવન કવન ને તાદ્રશ્ય કરતા મિત જુઠાણી ક્રિનેશ અજમેરા હર્ષ વોરા


દામનગર દશાશ્રી સ્થાનિક વાસી જેન ઉપાશ્રય ખાતે ચાતૃમાસ વાસ કરતા બોટાદ સંપ્રદાય ના જેન શાસન પ્રભાવક જયેશચંદ્ર મુનિ મહારાજ સાહેબ પૂજ્ય ડો સુપાશ્રય મુનિ મહારાજ સાહેબ ની પાવન નિશ્રા માં ભૂતપૂર્વ ગાદીપતિ પૂજ્ય અમીચંદજી મહારાજ સાહેબ ની દ્વિતિય પુણ્યતિથિ નિમતે દામનગર જેન ઉપશ્રેય ખાતે બિરાજતા નવીનચંદ્ર મહારાજ સાહેબ ના સુશિષ્ય વર્તમાન ગાદીપતિ પૂજ્ય  શેલેશ મુનિ મહારાજ સાહેબ ના આજ્ઞાવૃત્તિ જયેશચંદ્રજી મુનિ મહારાજ સાહેબ અને પૂજ્ય ડો સુપાશ્રય મુનિ મહારાજ સાહેબ ની પાવન નિશ્રા માં આજે ગુરૂદેવ પૂજ્ય અમીચંદજી મુનિ મહારાજ ની દ્વિતિય પુણ્યતિથિ એ પૂજ્ય ગુરુદેવ ના પૂર્વાગૃહ ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતા દામનગર શહેર ના જેન પરિવાર ના તરુણો સર્વ શ્રી મિત ગજેન્દ્ર જુઠાણી  શ્રી ક્રિનેશ સુરેશભાઈ  અજમેરા શ્રી હર્ષ શરદભાઈ વોરા એ પૂજ્ય અમીચંદ મુનિ મહારાજ સાહેબ ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવ્યું હતું પૂજ્ય અમીચંદજી મુનિ મહારાજ સાહેબ ના સમગ્ર જીવન કવન ને આબેહૂબ મુક અભિનય અને દિવ્યવાણી પ્રભાવ થી સર્વ શ્રાવકો ને અવગત કર્યા હતા પૂજ્ય અમીચંદજી મહારાજ સાહેબ ના આદર્શ આચરણો જીવદયા પરોપકાર તપ અનુષ્ઠાન નો સુંદર સદેશ આપ્યો હતો પૂજ્ય સંતો ના વ્યાખ્યાનો માટે ખૂબ મોટી સંખ્યા માં જેન જેનોતર લાભ મેળવી રહ્યા છે 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.