રાજકોટમાં ૧૫ મી પુણ્ય તીથી નિમીતે સમસ્ત આહિર સમાજ દ્વારા આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. - At This Time

રાજકોટમાં ૧૫ મી પુણ્ય તીથી નિમીતે સમસ્ત આહિર સમાજ દ્વારા આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


સ્વ. મણીબેન ગોવિંદભાઇ ડાંગર ની
૧૫ મી પુણ્ય તીથી નિમીતે
સમસ્ત આહિર સમાજ માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાંસ્વ મણીબેન ગોવિંદભાઈ ડાંગર આહીર સમાજ આગેવાન અને રાજકોટ શહેર જિલ્લા ના પત્રકાર એસોસિયન ના પૂર્વ પ્રમુખ નંદાભાઈ ડાંગર દ્વારા આજરોજ સમસ્ત આહીર સમાજ માટે આયુષ્માન કાર્ડનો કેમ ભગવતી પરા રાધે કૃષ્ણ મંદિરમાં રાખવામાં આવીયો હતો તેમાં આહિર સમાજના આગેવાન અશોકભાઈ ડાંગર ટ્રાફિક શાખાના પીઆઇ જણકાત સાહેબ આજી ડેમ પોલીસ સ્ટેશન મુકેશભાઈ લોખીલ કરણી સેનાના મહિલા અધ્યક્ષ પદ્માવતી બા. કોંગ્રેસના મહિલા આગેવાન મનીષાબા હાજર હતા સ્વ. મણીબેન ગોવિંદભાઇ ડાંગરની ૧૫ મી પુણ્યતીથી નિમીતે કેન્દ્ર સરકાર તરફથી આયુષ્યમાન યોજના કેમ્પ સમસ્ત આહીર સમાજ માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન રાખેલ રાધે કૃષ્ણ મંદિર ભગવતીપરામાં તા. ૨૪-૫-૨૦૨૩, બુધવાર સમય : સવારે ૯-૦૦ થી બપોરે ૨-૦૦ સુધી રહેશે. વધુમાં વધુ સંખ્યા એ ભાગ લીધો હતો.
રિપોર્ટર અમૃતભાઈ રાઠોડ
9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.