વિસાવદર ખાતે ગાયત્રીપ્લોટ માં શ્રીમદભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન થયું - At This Time

વિસાવદર ખાતે ગાયત્રીપ્લોટ માં શ્રીમદભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન થયું


વિસાવદર ખાતે ગાયત્રીપ્લોટ માં શ્રીમદભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન થયુંવિસાવદર ના ગાયત્રીપ્લોટ ખાતે ગોપીમન્ડળ દ્વારા શ્રીભગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું વાતકરવામાંઆવેતો વિસાવદર ના ગાયત્રી પ્લોટ માં અંદાજિતપચીસવર્ષ થયાગોપીમન્ડળ ની બૈરાંઓ દ્વારા સત્સંગ કરીને જે ફન્ડફાળો ભેગોથતોહોય તેમાંથીસગર્ભાબહેનોને મદદ તેમજ વૃદ્વવ્યક્તિ ઓને રાસન કીટ ગૌવમાતને ઘાસચારો આપવામાં આવેછે ત્યારે ગોપીમન્ડળ દ્વારા સતત ત્રીજી ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ છે આ ભગવતસપ્તાહ નું શાસ્ત્રી શ્રી સિદ્ધાંતરાવલ દ્વારા સુંદરસઁગીત મયકથાનું રસપાન કરાવવામાં આવીરહ્યું છે ત્યારે આજે ભાગવતસપ્તાહ ના ચોથાદિવસે કૃષ્ણજન્મોસત્વ ઉજવવા માં આવ્યોહતો તેનો સવગોપી બહેનો તેમજ કથારસપાન કરતા સ્ત્રોતાદ્વારા લાભલીધેલ હતો અને વિસાવદર ની ધાર્મિક જનતા ભાઈયો તેમજ બહેનો ભાગવતસપ્તાહનો લાભલઈને ધન્યતા અનુભવે છે ભાગવત સપ્તાહનું આયોજન ગોપી મન્ડળ ની બહેનો દ્વારા થયેલ છે તેમસંપૂર્ણકથાનું સંચાલન પણ મહિલા દ્વારાજ કરવામાં આવેછ

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.