શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા 35 લાખ ના ખચેઁ બનનારા પ્રવેશ દ્વારનું ખાતમુહુર્ત - At This Time

શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા 35 લાખ ના ખચેઁ બનનારા પ્રવેશ દ્વારનું ખાતમુહુર્ત


સહેરી વિકાસ યોજના અંતર્ગત સંતરામપુર પ્રતાપુરા ઉખરેલી રોડ ઉપર રુપિયા 35 લાખ ના ખચેઁપ્રવેશદવાર બનાવામાં આવનાર છે જેનુ ખાતમૂર્ત .
રા.મંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર ના શુભહસતે તાજેતરમાં કરાયેલ છે. . તથા 22લાખના ખર્ચે નવિન સબ વાહિની નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા પૂર્વ પ્રમૂખ અને આચાર્ય સંઘના ગુજરાત રાજ્યના પ્રમુખ જય પ્રકાશભાઈ પટેલ તથા નગરપાલીકાના પ્રમુખ અને ઉપ્રમુખ તથા કોર્પોરેટરો તથા ચીફ ઓફિસર અને સંતરામપુર તાલુકા ને જીલ્લાના ભાજપ ના સંગઠનનાં હોદ્દેદારો નેતાલુકાના ને નગરનાં કાયઁકરો હાજર રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.