લુણાવાડા તાલુકાના  કાનેલા ગામે તા.૧૧ જુલાઇના રોજ  લોકડાયરો યોજાશે - At This Time

લુણાવાડા તાલુકાના  કાનેલા ગામે તા.૧૧ જુલાઇના રોજ  લોકડાયરો યોજાશે


આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત દેશ ભક્તિના ગીતો અને શૌર્યગીતો સહિત લોકડાયરાના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે ગુજરાત રાજય સંગીત નાટક કલા અકાદમી દ્વારા લુણાવાડા તાલુકાના  કાનેલા ગામે તા.૧૧-૦૭-૨૦૨૨ના રોજ  આકાશવાણી કલાકાર શ્રી વિજાણંદ તુરીનો લોકડાયરો યોજાવાનો છે. તો સૌ આ લોકડાયરો નિહાળવા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.