માંગરોળ તાલુકા ના નાના એવા શેરીયાજ ગામ નું ગૌરવ સમાન કોળી સમાજ ના યુવાન મયુરકુમાર પુનભાઈ વાળા - At This Time

માંગરોળ તાલુકા ના નાના એવા શેરીયાજ ગામ નું ગૌરવ સમાન કોળી સમાજ ના યુવાન મયુરકુમાર પુનભાઈ વાળા


આજ રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી નો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો જેમાં માંગરોળ તાલુકા ના શેરિયાજ ગામના અને કોળી સમાજ નું ગૌરવ.
શેરીયાજ ગામના વતની એવા મયુરકુમાર પુનાભાઈ વાળા , કે જેઓ M.Sc. Chemistry વિષયમાં સમગ્ર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પ્રથમ આવતા આજે સાંદિપની આશ્રમ પોરબંદર ખાતે યોજાયેલ સમારોહમાં શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સાંસદ રમેશભાઈ ધડુક ની હાજરીમાં કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર પંથકનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...

રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.