વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા નિરાધાર ને રાશનકીટ વિતરણ - At This Time

વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા નિરાધાર ને રાશનકીટ વિતરણ


*વિચરતા સમુદાય સમર્થન મંચ દ્રારા વૃદ્ધ નિરાધાર ને રાશનકીટ નુ વિતરણ કરાયુ*.

સુરેન્દ્રનગર મા રહેતા દલિત, વિચરતી અને વિમુક્ત જાતિઓ ના ડફેર, બાવરી, દેવીપુજક, ચુંવાળિયા કોળી, વાંસફોડા સમુદાય ના જરુરિયાતમંદ ,અશકત, વૃદ્ધ અને નિરાધાર કે જે કામ કરી શકે તેમ નથી એવા લોકો ને એક માસ ચાલે તેટલા કરીયાણા ની કીટ નુ વિતરણ સંસ્થા ના સ્થાપક મિતલબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લા કો-ઓર્ડીનેટર હષઁદ કે વ્યાસ દ્રારા કરવામા આવ્યુ હતુ. દર મહિને આવા વૃદ્ધો ને રાશનકીટ આપવામા આવશે.

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.