સિંધી સમાજ દ્વારા બાઈક રેલી કાઢીને પ્રાંતિજમાં ચેટીચાંદની ઉજવણી, કરવામાં આવી - At This Time

સિંધી સમાજ દ્વારા બાઈક રેલી કાઢીને પ્રાંતિજમાં ચેટીચાંદની ઉજવણી, કરવામાં આવી


પ્રાંતિજ તાલુકામાં રહેતા સિંધી સમાજ દ્વારા પ્રાંતિજ ખાતે સાઉન્ડ સાથે ભગવાન ઝુલેલાલની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સવારે પ્રાંતિજમાં બાઈક રેલી નિકળી હતી અને વિવિધ વિસ્તારોમાં પ્રસાર થઈ પરત ફરી હતી અને બપોર બાદ પ્રાંતિજ મહાકાળી મંદિર થી ભગવાન ઝુલેલાલની શોભાયાત્રા નિકળી હતી અને માકડેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા પહોંચી હતી. સિંધી સમાજ દ્વારા ગરબા, પૂંજા, આરતી અને પ્રસાદનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.