ડૉ.રાજેશ પટેલ ના સહયોગ થી ચિતલ માં 87 માં નેત્ર યજ્ઞ  અને સેવાને સમર્પિત  નું સન્માન - At This Time

ડૉ.રાજેશ પટેલ ના સહયોગ થી ચિતલ માં 87 માં નેત્ર યજ્ઞ  અને સેવાને સમર્પિત  નું સન્માન


ચિતલ  ડૉ.રાજેશ પટેલ ના સહયોગ થી ચિતલ માં 87 માં નેત્રયજ્ઞ  અને સેવાને સમર્પિત  નું સન્માન 

ચિતલ  ખાતે નેત્ર યજ્ઞ આયોજન સમિતિ ની મીટીંગ મળી જેમાં સરસ્વતિ વિદ્યા મંદિર ખાતે

ચિતલ માં  ડો.રાજેશ પટેલ અને ઉષાબેન પટેલ ના સહયોગ થી 87 મો નેત્ર યજ્ઞ વિદ્યા ભારતી ટ્રસ્ટ  દ્વારા ના સહયોગથી   ચિતલ ના પીઢ અગ્રણી મનુભાઈ દેસાઈ ના પ્રમુખસ્થાને યોજાશે  જેનું ઉદઘાટન અવધ ટાઇમ્સ ના તંત્રી ભરત ભાઇ  ચૌહાણ ના હસ્તે કરવામાં આવશે આ તકે મુખ્ય મહેમાન માં ડૉ.પી.પી.પંચાલ,દિનેશભાઈ ભૂવા, પરેશભાઈ આચાર્ય વીઠલભાઈ બાભરોલિય તેમજ સુખદેવ સિંહ સરવૈયા ખાસ ઉપસ્થિત રહશે કેમ્પ માં મોતિયા ના ઓપરેશન માટે રણછોડદાસ  હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવશે તેમજ હરશ,મસા,અને ભગંદર ની તપાસ કરવામાં આવશે  કેમ્પ માં સંસ્થા ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા, બિપીનભાઈ દવે , દિનેશભાઈ મેસિયા,રાજુભાઈ ધાનાણી, છગનભાઈ પટેલ,વી. ડી. લીંબાસિયા,  જે.બી.દેસાઈ ડો.ધ્રુવ મહેતા,ખોડભાઈ ધધુકિયા, વલભભાઈ પાથર, જીતુભાઈ વાઘેલા,પરેશ મહેતા,વગેરે સ્વયં સેવક તરીકે  સેવા આપશે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.