જસદણ-આટકોટ પરિવાર તેમ જ વાણંદ પરિવાર દ્વારા પરંપરા પાટોત્સવ ઉજવાયો - At This Time

જસદણ-આટકોટ પરિવાર તેમ જ વાણંદ પરિવાર દ્વારા પરંપરા પાટોત્સવ ઉજવાયો


તા.16 જસદણ-જસદણ સમાત રોડ,જયતાબાપુની જગ્યામાં આટકોટ પરિવાર, વાણંદ પરિવાર તેમજ સમસ્ત પરીવારના સહકારથી પરંપરા પાટોત્સવ આયોજન કરવામાં આવેલ હતું જેમાં તા.15 ને સોમવારે હેમાદ્રી તથા સાંજે 7.30 પ્રસાદ,રાત્રે 8.30 કલાકે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને તા.16 માંલીંમ્બચ ભવાની યજ્ઞનું આયોજન આઠમ લીંમ્બચમાંનો યજ્ઞ રાખવામાં આવેલ હતો જેમાં 23 જોડી હવનમાં બેસેલ હતા અને બપોરે 11-30 કલાકે મહાપ્રસાદ કરેલ જસદણ-આટકોટ સમાજમા પરંપરા ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો.

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.