5 તરૂણના મોત બાદ બોટાદના કૃષ્ણસાગર તળાવ પાસે સેફ્ટી પોઈન્ટ બોર્ડ મુકવામાં આવ્યા - At This Time

5 તરૂણના મોત બાદ બોટાદના કૃષ્ણસાગર તળાવ પાસે સેફ્ટી પોઈન્ટ બોર્ડ મુકવામાં આવ્યા


5 તરૂણના મોત બાદ બોટાદના કૃષ્ણસાગર તળાવ પાસે સેફ્ટી પોઈન્ટ બોર્ડ મુકવામાં આવ્યા

બોટાદ શહેરના કૃષ્ણસાગર તળાવમાં તા.13/5/23ના રોજ ન્હાવા પડેલ 5 સગીર બાળકોના મોત મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ તળાવમાં અનેક વાર આવી ઘટનાઓ બનતી રહે છે. જેથી સ્થાનિકોએ અનેક વાર તંત્રને રજૂઆતો કરી હતી કે તળાવ ફરતે તાર ફૅસિંગ અને સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવે જેને લઈ બોટાદ નગરપાલીકા દ્વારા સેફ્ટી બોર્ડ અને જી.આર.ડી તેમજ ફાયર બુલેટ સ્ટેન્ડ બાય રાખવામા આવ્યા હતા.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.