કરણી સેના રાષ્ટ્રીય અઘ્યક્ષ સુખદેવ સિંહ હત્યાને લઈને જસદણ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું - At This Time

કરણી સેના રાષ્ટ્રીય અઘ્યક્ષ સુખદેવ સિંહ હત્યાને લઈને જસદણ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું


જસદણ શહેર અને તાલુકામાંથી કરણી સેના રાષ્ટ્રીય અઘ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કરવામાં આવી હતી તેના વિરુદ્ધમાં જસદણ શહેર અને તાલુકા કરણી સેના પ્રમુખ હરપાલ ભાઈ ગીડા, ભુપત ભાઈ વાળા, શાંતું ભાઈ ધાંધલ, મહાવીર ભાઈ ધાધલ, ગભરૂ ભાઈ ખાચર, કોઠી/ ગભરૂભાઈ ધાધલ અશોકભાઈ રાણીગભાઇ ધાંધલ અશોકભાઈ ઉનડભાઈ ધાંધલ બાબભાઈ વાળા અનકભાઈ ખાચર જશુભાઈ પટગીર બાબભાઈ જેબલિયા કાર્તિકભાઈ હુદડ સુરેશભાઈ ગીડા પીપળીયા રાજુભાઈ ધાંધલ તથા વિરનાગર સાધુ સમાજ જસદણ દલિત સમાજના આગેવાનો વિરનાગર દલિત સમાજ આગેવાનો ભરવાડ સમાજ આગેવનો તથા જસદણ શહેર અને તાલુકા કાઠી સમાજ તમામ યુવાનો અને વડીલો મોટી સંખ્યા માં હાજર રહીને l જસદણ ડેપ્યુટી કેલક્ટરને સુખદેવ સિંહ હત્યારોને ફાંસીની માગણી સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.