પાળિયાદ મહાજન પાંજરાપોળ ને ચાંદપરા પરિવાર તરઘરા તરફથી₹.1,19,221/નું દાન - At This Time

પાળિયાદ મહાજન પાંજરાપોળ ને ચાંદપરા પરિવાર તરઘરા તરફથી₹.1,19,221/નું દાન


*પાળિયાદ મહાજન પાંજરાપોળ ને ચાંદપરા પરિવાર તરઘરા તરફથી₹.1,19,221/નું દાન*.
આજરોજ પાળિયાદ ઠાકર નાં સેવક તેમજ પાળિયાદ મહાજન પાંજરાપોળ નાં અબોલ પશુઓને માટે સતત દાન ની સરવાણી વહાવી રાખતા તરઘરા નિવાસી ચાંદપરા પરિવાર તરફથી ₹.1,19,221/પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં અબોલ પશુઓને ઘાસચારા માટે અર્પણ કરેલ છે. આ તકે પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ જીવદયા પ્રેમી ચાંદપરા પરિવાર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.