વિસાવદર મોરબી ની દુરઘટના ને પગલેવિસાવદર મા જલારામજ્યંતી ના શોભાયાત્રા સહિત ના કાર્યકમો રદ - At This Time

વિસાવદર મોરબી ની દુરઘટના ને પગલેવિસાવદર મા જલારામજ્યંતી ના શોભાયાત્રા સહિત ના કાર્યકમો રદ


વિસાવદર મોરબી ની દુરઘટના ને પગલેવિસાવદર મા જલારામજ્યંતી ના શોભાયાત્રા સહિત ના કાર્યકમો રદ

વિસાવદર મા રધુવન્સીપરિવાર ના અને અઢારેઆલમના પૂજનીય પુ જલારામબાપાની 223મી જ્યંતી ની ઉજવણી ની તડામારા ત્યારીવિસાવદર મા થયેલહતી અને ત્યારીને આખરી ઓપ પણ અપાઈ ગયેલ હતો ત્યારે ગતસાંજે મોરબીની મછુંનદી ઉપર આવેલ ઝુલતા પુલતૂટીજતા આ ગોજારિદૂરઘટના મા એકસોથી વધારે લોકોના જીવગયેલ હોઈ તે મુર્તઆત્મા ને શાંતિમાટે આજે વિસાવદર મા પૂજ્ય જલારામ બાપાની જન્મજ્યંતી નિમિતે નીકળ નારી શોભાયાત્રા કાઢવામાં નહીંઆવેત્યારે મોરબી મા બનેલી હતભાગી દુરઘટના મા મુર્તપામેલ હતભાગી ઓના આત્મા ને શાંતિમાટે ડાકબઁગલા સ્થિત વિસાવદર જલારામ મન્દિરે સાંજે 4થી 6એમ બે કલાક ધૂનકીર્તન નો પોગ્રામ રાખેલ છે અને નાત જમણ રાબેતા મુજબ રાખેલ છે તેવું જલારામ મન્દિર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ કાનાબાર દ્વારા જણાવેલ છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.