પાકિસ્તાનના વિદેશ પ્રધાન દ્વારા નરેન્દ્ર મોદીની કરવામાં આવેલી ટિપ્પણી અંગે વિરોધ પ્રદર્શન યોજાય. - At This Time

પાકિસ્તાનના વિદેશ પ્રધાન દ્વારા નરેન્દ્ર મોદીની કરવામાં આવેલી ટિપ્પણી અંગે વિરોધ પ્રદર્શન યોજાય.


પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો દ્વારા યુનાઈટેડ નેશન્સ સિક્યોલિટી કાઉન્સીલ ( UNSC ) માં ભારતના આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રમોદી જી માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો , જેના વિરોધમાં ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગર દ્વારા વિરોધ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા ના દંડકશ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ , શહેર અધ્યક્ષશ્રી ડો વિજયભાઈ શાહ , મેયરશ્રી તથા ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડીયા , ડેપ્યુટી મેયરશ્રી શ્રીમતી નંદાબેન જોશી , સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી ડો હિતેન્દ્રભાઈ પટેલ , શહેર મહામંત્રીશ્રી સુનીલભાઈ સોલંકી , ભાજપા યુવા મોરચા શહેર પ્રમુખ શ્રી પાર્થ પુરોહિત તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.