રૈયા ચોકડી પાસે કંટ્રકશનના ધંધાર્થીએ ફીનાઇલ પી લીધું - At This Time

રૈયા ચોકડી પાસે કંટ્રકશનના ધંધાર્થીએ ફીનાઇલ પી લીધું


રાજકોટ,તા.20 : રૈયાધારમાં રહેતા રમેશભાઇ કાંતીલાલ બગડા (ઉ.વ.30) ગત સાંજે રૈયા ચોકડી પાસે હતા ત્યારે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલે ખસેડાયા હતા બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. વધુમાં માહિતી અનુસાર, રમેશભાઇ ક્ધટ્રકશનનું કામ કરે છે અને તેને શહેરમાં બાંધકામના રૂ.1.50 લાખ લેવાના બાકી હોઇ જે મકાન માલીક લાંબા સમયથી રૂપીયા આપવાના બહાના બતાવતો હોય જેથી આર્થીક ભીંસથી કંટાળી પગલું ભર્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.