આંખોની રોશની સુધારવા માટે આ શાકભાજીનું કરો સેવન, આંખોના નંબર ઉતરી જશે. - At This Time

આંખોની રોશની સુધારવા માટે આ શાકભાજીનું કરો સેવન, આંખોના નંબર ઉતરી જશે.


આંખોની રોશની સુધારવા માટે આ શાકભાજીનું કરો સેવન, આંખોના નંબર ઉતરી જશે.

ફોનના સતત ઉપયોગ અથવા સ્ક્રીન પર કામ કરવાને કારણે મોટાભાગના લોકોને જલ્દી આખોના ચશ્મા આવી જાય છે
આજકાલ નાની ઉંમરમાં જ આંખો નબળી થવા લાગે છે તેના માટે પણ આ શાકભાજીનું સેવન કરી શકો છો
ફોનના સતત ઉપયોગ અથવા સ્ક્રીન પર કામ
કરવાને કારણે મોટાભાગના લોકોને જલ્દી આખોના
ચશ્મા આવી જાય છે, આવી સ્થિતિમાં આંખો નબળી
પડવા લાગે છે. તમે આ શાકભાજીનું સેવન કરીને
આંખોની રોશની સુધારી શકે છે. આજકાલ નાની
ઉંમરમાં જ આંખો નબળી થવા લાગે છે તેના માટે
પણ આ શાકભાજીનું સેવન કરી શકો છો.આજકાલ
નાની ઉંમરમાં જ આંખો નબળી થવા લાગે છે, આવી
સ્થિતિમાં તમે લીલા મરચાનું સેવન કરી શકો
છો.બાળકોને નાની ઉંમરથી જ આંખ સંબંધિત
સમસ્યાઓ થવા લાગે છે. મોટાભાગના બાળકો
બાળપણથી જ ચશ્મા પહેરે છે.

આંખની સમસ્યાઓથી બચવા માટે તમારે દરરોજ તમારા આહારમાં એક લીલા મરચાનો સમાવેશ કરો.લીલા મરચામાં વિટામિન A અને C મળી આવે છે, જે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.લીલા મરચામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે આંખના કોષોને નુકસાનથી બચાવવામાં ઘણી મદદ કરે છે.લીલા મરચામાં કેપ સાઈન હોય છે જે આંખની બળતરાથી રાહત આપે છે અને રોગોને મટાડે છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.