અવસાન નોંધ: સ્વ.જીવરાજભાઈ ગોરધનભાઈ ડોડીયા - At This Time

અવસાન નોંધ: સ્વ.જીવરાજભાઈ ગોરધનભાઈ ડોડીયા


અવસાન નોંધ: સ્વ.જીવરાજભાઈ ગોરધનભાઈ ડોડીયા

થોરખાણ ગામે સ્વ. શ્રી જીવરાજભાઈ ગોરધનભાઈ ડોડીયા (ઉ.વષૅ ૭૫) તા.13.11.2022 ના રોજ અવસાન થયું છે તેમનું બેસણું તા.17.11.2022 ને ગુરૂવારના રોજ સમય બપોરે 03-00થી 6-00 પ્લોટ વિસ્તારમાં થોરખાણ ગામે જ ( ભૂપત ભાઈ જીવરાજભાઈ ડોડીયા) ના નિવાસ્થાને રાખવામાં આવેલ છે.

એટ ધીસ ટાઇમ ન્યુઝમાં અવસાન નોંધ આપવા માટે સંપર્ક કરો 72038 88088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.