જસદણ વાજસુર૫રા ભાજપ યુવા ટીમ દ્વારા મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો આજરોજ - At This Time

જસદણ વાજસુર૫રા ભાજપ યુવા ટીમ દ્વારા મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો આજરોજ


જસદણ વાજસુર૫રા ભાજપ યુવા ટીમ દ્વારા મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો આજરોજ જસદણમાંવાજસુરપરા વિસ્તારમાં બુથ નંબર 127 (જસદણ - 8) માં ભરતભાઈ આહિરના નિવાસ સ્થાને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો, જેમાં જીલ્લા ભાજપ મંત્રી રમાબેન મકવાણા, પૂર્વ પાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ હીરપરા, પાલિકા સદસ્યશ્રી ભાવેશભાઈ વઘાસિયા, હેતલબેન જસાણી તેમજ જસદણના અનેક વિસ્તારોના અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અન્ય ભાજપના હોદ્દેદારો તમામ હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.