જસદણ ધેલા સોમનાથ મહાદેવ ને ઓમ નો શણગાર કરવામાં આવ્યો - At This Time

જસદણ ધેલા સોમનાથ મહાદેવ ને ઓમ નો શણગાર કરવામાં આવ્યો


જસદણ ધેલા સોમનાથ મહાદેવ ને ઓમ નો શણગાર કરવામાં આવ્યો

જસદણ ધેલા સોમનાથ મહાદેવ ને આજે પુજારી હસુભાઈ જોશી દ્વારા સોમનાથ મહાદેવ ને ઓમ નો શણગાર કરવામાં આવ્યો હતો હજારો ભકતોએ સોશિયલ માધ્યમથી દર્શનનો લ્હાવો લીધો હતો દર્શન કરી ધન્યતા અનુભવી હતી

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.