માંગરોળ તાલુકા ના વીરપુર ગામે શ્રી દિનેશભાઈ રામ ની વાડીયે અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન નાં ક્લેમેટ એગ્રિકલચર પ્રોજેક્ટ અંતર્ગત ઓર્ગેનિક ખેતી માટે માર્ગદર્શન આપવા માં આવ્યું - At This Time

માંગરોળ તાલુકા ના વીરપુર ગામે શ્રી દિનેશભાઈ રામ ની વાડીયે અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન નાં ક્લેમેટ એગ્રિકલચર પ્રોજેક્ટ અંતર્ગત ઓર્ગેનિક ખેતી માટે માર્ગદર્શન આપવા માં આવ્યું


આજ રોજ માંગરોળ તાલુકા ના વીરપુર ગામે દિનેશભાઈ રામ ની વાડીએ અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન ના ક્લાઈમેટ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ દ્વારા ખેડૂતો માં ઓર્ગેનિક ખેતી નો વ્યાપ વધે તે માટે ખેડૂત તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગામ ના ઘણા ખેડૂતો આ આ તાલીમ નો લાભ લીધો હતો આ તાલીમ દરમિયાન સચિનભાઈ ધોકીયા, અક્ષયભાઈ અને મયુરભાઈ દ્વારા સજીવ ખેતી અને ઓર્ગેનિક certificate વિશે માર્ગદર્શન આપવા માં આવ્યું હતું .

રિપોર્ટર સુદીપ ગઢીયા -,9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.