વડનગર સુલતાનપુર ગામ ખાતે દિવ્યાંગ દિકરો ધરે પરત આવતા માતા-પિતાએ દંડવ્રત કરતાં મંદિરે જઈ માનતા પૂર્ણ કરી - At This Time

વડનગર સુલતાનપુર ગામ ખાતે દિવ્યાંગ દિકરો ધરે પરત આવતા માતા-પિતાએ દંડવ્રત કરતાં મંદિરે જઈ માનતા પૂર્ણ કરી


વડનગર સુલતાનપુર ગામ ખાતે દિવ્યાંગ દિકરો ધરે પરત આવતા માતા-પિતાએ દંડવ્રત કરતાં મંદિરે જઈ માનતા પૂર્ણ કરી

વડનગર તાલુકાના સુલતાનપુર ગામ નો લગભગ બે મહિનાથી પ્રકાશજી વિષ્ણુજી ઠાકોર તેઓ દિવ્યાંગ (વિકલાંગ) છે તેઓ ધરે પરત ફરતાં મા-બાપ એ ઘર થી તે હરસિધ્ધિ માતાજી ના મંદિરે, રામાપીર ના મંદિરે અને ગામ ની સીમ માં માતાજી ના મંદિરે દંડવ્રત કરતાં કરતાં મંદિરે પહોંચી ને પોતાની માનતા પૂર્ણ કરી . ભલે ગમે તે દિકરો કે દિકરી હોય પરંતુ મા- બાપ ને ચિંતા હોય પરંતુ ચિંતા નો અંત આવ્યો હતો હ્રદય માં ખુબ જ હોય અંતરમન થી મા- બાપ ખુશી નો પાર ના હોતો અને માતાજી ની રામદેવપીર ની અતુટ શ્રધ્ધા થી તેમનો દિકરો પરત આવ્યો તે નિમિત્તે ધર થઈ દંડવ્રત કરતાં કરતાં મંદિરે દર્શન પૂજા અર્ચના કરી ને મંદિર ના શીખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું
"દરેક માનવી દુ:ખી છે,દુ:ખ નું કારણ છે, દુ:ખ નું નિવારણ છે. "
(પોતે પોતાનો ઉદ્ધાર કરી શકાય )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.