બોટાદ યુવા ભીમસેના દ્વારા આજરોજ કલેકટરશ્રીને આપવામાં આવ્યું આવેદન પત્ર - At This Time

બોટાદ યુવા ભીમસેના દ્વારા આજરોજ કલેકટરશ્રીને આપવામાં આવ્યું આવેદન પત્ર


બોટાદ યુવા ભીમસેના દ્વારા આજરોજ કલેકટરશ્રીને આપવામાં આવ્યું આવેદન પત્ર

આજે તારીખ ૧૭/૧૨/૨૦૨૨ ના રોજ કલેકટર કચેરી ખાતે યુવા ભીમ સેના દ્વારા વજુભાઇ વાળા વિરુધ્ધ જે રાજકોટ ખાતે એટ્રોસીટી ની ફરિયાદ હતી તેમાં પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કે ફરિયાદ દાખલ કરેલ નથી જેને લઈને આજરોજ યુવા ભીમસેના દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈને આવેદન પત્ર આપવા આવેલ હતું
આગમી સમયમાં જો કોઈ પણ જાતની કામગીરી નહીં કરવામાં આવે તો બોટાદ યુવા ભીમસેના દ્વારા આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવશે.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.